|
જેલ વિભાગમાં ફરિયાદ નિવારણ તંત્ર નીચે મુજબ કામ કરે છે.
-
દરેક
જેલમાં
જેલ
અધીક્ષક
દરરોજ
જેલોના
નિયમિત રાઉન્ડ
લઈ
કેદીઓની
રજૂઆતો
સાંભળી
નિકાલ કરે
છે.
-
દરેક
જેલ
તથા
જે.ઇ.જ.શ્રીની કચેરી
ખાતે
નાગરિક
સુવિધા
કેન્દ્રો
સ્થાપવામાં
આવ્યાં
છે
અને
નોડલ
અધિકારીઓની
નિમણૂક
કરવામાં
આવી
છે.
જે
અરજદારોની રજૂઆત
સાંભળી
નિકાલ
કરે
છે.
-
દરેક જેલ
ખાતે
સ્થાનિક
સેશન્સ
કોર્ટ દ્વારા
વહીવટી પ્રશ્નો
માટે
અલગ
તથા
શારીરિક
હેરાનગતિ માટે
અલગ
ફરિયાદ
પેટી
મુકવામાં
આવી
છે
જેમાં
કેદીઓ
પોતાની
ફરિયાદ
કરી
શકે
છે.
-
દરેક
જેલ
ખાતે
જે.ઇ.જ.શ્રીની
ફરિયાદ
પેટી
રાખવામાં
આવી
છે.
જેમાં
કેદીઓ
પોતાની
ફરિયાદ
નાંખી
શકે
છે.
-
જે.ઇ.જ.શ્રી તથા
જેલોમાં
ખાસ
ઇન્સ્પેક્ટર
જનરલશ્રી જેલોના
ઇન્સ્પેક્શન
વખતે
મુલાકાત
લઈ
કેદીઓની
રજૂઆતો
સાંભળે
છે
તથા
ઓચિંતી
મુલાકાત
વખતે
પણ
કેદીઓની
રજૂઆતો
સાંભળી
નિકાલ
કરે
છે.
-
દરેક
જેલ
ખાતે
સંબંધિત
સેશન્સ
જજશ્રી
મહિનામાં
બે
વખત
જેલની
મુલાકાત
લઈ
કેદીઓની
રજૂઆત
સાંભળે
છે.
-
જેલ
વિઝિટર્સ
બોર્ડ તથા
કોર
કમિટીના
સભ્યો
પણ
દર
ત્રણ
મહિને
જેલોની
મુલાકાત
લઈ
કેદીઓની
ફરિયાદો
સાંભળી
નિકાલ
કરે
છે.
|
|