હું શોધું છું

હોમ  |

નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
Rating :  Star Star Star Star Star   

નીતિ ધડતર અથવા નીતિના અમલ સબંધે જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત.

જેલ ખાતાની કામગીરી સ્વતંત્રપણે થઈ શકે તે હેતુસર ખાતાના વડા તરીકે  પોલીસ મહાનિર્દેશક,જેલ સુઘારાત્મક વહીવટ ની કચેરી સ્વતંત્ર હવાલો ધરાવે છે.અને ગૃહ વિભાગની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરે છે.પરિણામ સ્વરુપ જેલ ખાતાની નીતિઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ પરામર્શ સહ ભાગીદારી મેળવવા માટે જેલ ખાતામાં આવી કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં ન હોય માહિતી "શુન્ય" છે.

પરત

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ